નોર્વેના પાટનગર ઑસ્લોમાં ભરાયેલા પર્યાવરણ સંમેલનમાં જંગલોના વિનાશ અંગે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. એ પ્રમાણે પૃથ્વીના પટ પરથી ૨૦૧૭ના વર્ષ દરમિયાન ૧,૫૭,૮૨૯ ચોરસ કિલોમીટરમાં ટ્રોપીકલ એટલે કે વિષુવવૃતની બન્ને બાજુએ આવેલા ગાઢ જંગલો નાશ પામ્યા છે. જંગલ નાશ પામવાથી ઘણુ નુકસાન થાય છે, પરંતુ આડેધડ વૃક્ષ કાપતા લોકોને તેની જાણકારી નથી હોતી.
નોર્વેના પાટનગર ઑસ્લોમાં ભરાયેલા પર્યાવરણ સંમેલનમાં જંગલોના વિનાશ અંગે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. એ પ્રમાણે પૃથ્વીના પટ પરથી ૨૦૧૭ના વર્ષ દરમિયાન ૧,૫૭,૮૨૯ ચોરસ કિલોમીટરમાં ટ્રોપીકલ એટલે કે વિષુવવૃતની બન્ને બાજુએ આવેલા ગાઢ જંગલો નાશ પામ્યા છે. જંગલ નાશ પામવાથી ઘણુ નુકસાન થાય છે, પરંતુ આડેધડ વૃક્ષ કાપતા લોકોને તેની જાણકારી નથી હોતી.