Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નોર્વેના પાટનગર ઑસ્લોમાં ભરાયેલા પર્યાવરણ સંમેલનમાં જંગલોના વિનાશ અંગે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. એ પ્રમાણે પૃથ્વીના પટ પરથી ૨૦૧૭ના વર્ષ દરમિયાન ૧,૫૭,૮૨૯ ચોરસ કિલોમીટરમાં ટ્રોપીકલ એટલે કે વિષુવવૃતની બન્ને બાજુએ આવેલા ગાઢ જંગલો નાશ પામ્યા છે. જંગલ નાશ પામવાથી ઘણુ નુકસાન થાય છે, પરંતુ આડેધડ વૃક્ષ કાપતા લોકોને તેની જાણકારી નથી હોતી. 

નોર્વેના પાટનગર ઑસ્લોમાં ભરાયેલા પર્યાવરણ સંમેલનમાં જંગલોના વિનાશ અંગે આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. એ પ્રમાણે પૃથ્વીના પટ પરથી ૨૦૧૭ના વર્ષ દરમિયાન ૧,૫૭,૮૨૯ ચોરસ કિલોમીટરમાં ટ્રોપીકલ એટલે કે વિષુવવૃતની બન્ને બાજુએ આવેલા ગાઢ જંગલો નાશ પામ્યા છે. જંગલ નાશ પામવાથી ઘણુ નુકસાન થાય છે, પરંતુ આડેધડ વૃક્ષ કાપતા લોકોને તેની જાણકારી નથી હોતી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ