કોર્પોરેટ ગૃહ પાસેથી રૂ. ૧૯ લાખની લાંચ લેવાના કિસ્સામાં સીબીઆઈ દ્વારા મુંબઈના આઈટી કમિશનર બી. બી. રાજેન્દ્રપ્રસાદ સહિત અન્ય પાંચની ધરપકડ કરવામાં આવી છે. મોટાં કોર્પોરેટગૃહને ફાયદો કરવાના ઈરાદાથી આ લાંચ લેવાઈ હતી. દરોડા વખતે આઈટી અધિકારી પાસેથી દોઢ કરોડની રકમ જપ્ત કરાઈ હતી.
જ્યારે અન્ય ૪ને મુંબઈથી અટકમાં લેવાયા હતા. એવી શંકા સેવાઈ રહી છે કે પૈસાના બદલામાં પ્રસાદ ટેક્સ પેનલ્ટીથી બચવા કરદાતાઓને મદદ કરતા હતા.
કોર્પોરેટ ગૃહ પાસેથી રૂ. ૧૯ લાખની લાંચ લેવાના કિસ્સામાં સીબીઆઈ દ્વારા મુંબઈના આઈટી કમિશનર બી. બી. રાજેન્દ્રપ્રસાદ સહિત અન્ય પાંચની ધરપકડ કરવામાં આવી છે. મોટાં કોર્પોરેટગૃહને ફાયદો કરવાના ઈરાદાથી આ લાંચ લેવાઈ હતી. દરોડા વખતે આઈટી અધિકારી પાસેથી દોઢ કરોડની રકમ જપ્ત કરાઈ હતી.
જ્યારે અન્ય ૪ને મુંબઈથી અટકમાં લેવાયા હતા. એવી શંકા સેવાઈ રહી છે કે પૈસાના બદલામાં પ્રસાદ ટેક્સ પેનલ્ટીથી બચવા કરદાતાઓને મદદ કરતા હતા.