Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોર્પોરેટ ગૃહ પાસેથી રૂ. ૧૯ લાખની લાંચ લેવાના કિસ્સામાં સીબીઆઈ દ્વારા મુંબઈના આઈટી કમિશનર બી. બી. રાજેન્દ્રપ્રસાદ સહિત અન્ય પાંચની ધરપકડ કરવામાં આવી છે. મોટાં કોર્પોરેટગૃહને ફાયદો કરવાના ઈરાદાથી આ લાંચ લેવાઈ હતી. દરોડા વખતે આઈટી અધિકારી પાસેથી દોઢ કરોડની રકમ જપ્ત કરાઈ હતી.
જ્યારે અન્ય ૪ને મુંબઈથી અટકમાં લેવાયા હતા.  એવી શંકા સેવાઈ રહી છે કે પૈસાના બદલામાં પ્રસાદ ટેક્સ પેનલ્ટીથી બચવા કરદાતાઓને મદદ કરતા હતા.

કોર્પોરેટ ગૃહ પાસેથી રૂ. ૧૯ લાખની લાંચ લેવાના કિસ્સામાં સીબીઆઈ દ્વારા મુંબઈના આઈટી કમિશનર બી. બી. રાજેન્દ્રપ્રસાદ સહિત અન્ય પાંચની ધરપકડ કરવામાં આવી છે. મોટાં કોર્પોરેટગૃહને ફાયદો કરવાના ઈરાદાથી આ લાંચ લેવાઈ હતી. દરોડા વખતે આઈટી અધિકારી પાસેથી દોઢ કરોડની રકમ જપ્ત કરાઈ હતી.
જ્યારે અન્ય ૪ને મુંબઈથી અટકમાં લેવાયા હતા.  એવી શંકા સેવાઈ રહી છે કે પૈસાના બદલામાં પ્રસાદ ટેક્સ પેનલ્ટીથી બચવા કરદાતાઓને મદદ કરતા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ