ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં નવેસરથી એક સોગંદનામું દાખલ કર્યું હતું. બોર્ડે જણાવ્યું કે, તેમણે મુસ્લિમ યુવાનો અને યુવતીઓ માટે નવું નિકાહનામું તૈયાર કરી દીધું છે. નવા નિયમો પ્રમાણે જે યુવકો ત્રણ તલાકનો ઉપયોગ કરશે તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. પતિ અને પત્ની વચ્ચેના વિવાદોનો ઉકેલ તલાક વગર લાવવા માટે પંચની રચના કરવામાં આવશે જે સમજાવટ દ્વારા તમામ મુદ્દા ઉકેલશે.
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં નવેસરથી એક સોગંદનામું દાખલ કર્યું હતું. બોર્ડે જણાવ્યું કે, તેમણે મુસ્લિમ યુવાનો અને યુવતીઓ માટે નવું નિકાહનામું તૈયાર કરી દીધું છે. નવા નિયમો પ્રમાણે જે યુવકો ત્રણ તલાકનો ઉપયોગ કરશે તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. પતિ અને પત્ની વચ્ચેના વિવાદોનો ઉકેલ તલાક વગર લાવવા માટે પંચની રચના કરવામાં આવશે જે સમજાવટ દ્વારા તમામ મુદ્દા ઉકેલશે.