છત્તીસગઢમાં નક્સલીઓ સામે લડી રહેલા સીઆરપીએફના જવાનોની દયનિય સ્થિતિના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. નક્સલીઓ સામે જ નહીં જવાનો પાયાની સમસ્યાઓની સામે પણ જંગ લડી રહ્યા છે. અહીં જવાનોને પીવાનું પાણી પણ એટલુ દુષીત મળી રહ્યું છે કે જેને પીવાથી જવાનો બિમાર પડી રહ્યા છે. જે સરકાર નક્સલીઓને ખતમ કરવાના દાવા કરી રહી છે અને જવાનોની શહીદી પર શ્રદ્ધાંજલિ પાઠવવા આતુર રહે છે તે જ સરકારો પુરતુ શુદ્ધ પિવાનું પાણી પણ પુરુ નથી પાડી શકતી.
છત્તીસગઢમાં નક્સલીઓ સામે લડી રહેલા સીઆરપીએફના જવાનોની દયનિય સ્થિતિના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. નક્સલીઓ સામે જ નહીં જવાનો પાયાની સમસ્યાઓની સામે પણ જંગ લડી રહ્યા છે. અહીં જવાનોને પીવાનું પાણી પણ એટલુ દુષીત મળી રહ્યું છે કે જેને પીવાથી જવાનો બિમાર પડી રહ્યા છે. જે સરકાર નક્સલીઓને ખતમ કરવાના દાવા કરી રહી છે અને જવાનોની શહીદી પર શ્રદ્ધાંજલિ પાઠવવા આતુર રહે છે તે જ સરકારો પુરતુ શુદ્ધ પિવાનું પાણી પણ પુરુ નથી પાડી શકતી.