Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા બંગાળના લોકોના આધાર કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે જેથી તેઓને સરકારી યોજનાઓનો લાભ ન ​​મળે. જો કે,UIDAI દ્વારા આ આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવ્યા હતા. UIDAIએ મમતા બેનરજીના આરોપોનો જવાબ પણ આપ્યો છે. 
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ સોમવારે જણાવ્યું હતું કે આધાર ડેટાબેઝ અપડેટ રાખવા માટે આધાર નંબર ધારકોને સમયે-સમયે સૂચનાઓ આપતી હોય છે, પરંતુ કોઈ નંબર રદ કરવામાં આવ્યો નથી. UIDAIનું આ નિવેદન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના આરોપો બાદ આવ્યું છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ