કોરોના સંકટને લઈને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંકટ અને આવનારા સમયમાં વેક્સીનના વિતરણને લઈ આ બેઠકમાં ચર્ચા થઈ. બેઠક બાદ PM મોદીએ જણાવ્યું કે, હજુ આઠ વેક્સીન એવી છે જે ટ્રાયલના ચરણમાં છે. પીએમ મોદીએ કહ્યું કે એવી આશા છે કે આગામી કેટલાક સપ્તાહમાં વેક્સીનને લઈને સારા સમાચાર મળશે. વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતાં જ તેની પર કામ શરૂ થઈ જશે.
કોરોના સંકટને લઈને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના સંકટ અને આવનારા સમયમાં વેક્સીનના વિતરણને લઈ આ બેઠકમાં ચર્ચા થઈ. બેઠક બાદ PM મોદીએ જણાવ્યું કે, હજુ આઠ વેક્સીન એવી છે જે ટ્રાયલના ચરણમાં છે. પીએમ મોદીએ કહ્યું કે એવી આશા છે કે આગામી કેટલાક સપ્તાહમાં વેક્સીનને લઈને સારા સમાચાર મળશે. વૈજ્ઞાનિકો તરફથી મંજૂરી મળતાં જ તેની પર કામ શરૂ થઈ જશે.