ભારતના આક્રમક વિરોધ વચ્ચે પાકિસ્તાને કુલભૂષણ જાધવને ફાંસી આપવાના ચુકાદાના પુરાવારૃપે યુએનને એક ડોઝિયર સોંપ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે, જાધવ ભારતીય નેવીનો નિવૃત્ત અધિકારી હતો, પરંતુ પાકિસ્તાનમાં ઘૂસ્યો ત્યારે તેની પાસે બે પાસપોર્ટ હતા. આ ડોઝિયરમાં અમે જાધવ વિરુદ્ધ મજબૂત પુરાવાનો સમાવેશ કર્યો છે.