-
પુલવામામાં પોતાના ઇશારે આતંકી હુમલો કરાવીને ભારતના 44 જવાનોને શહિદ કરનાર પાકિસ્તાનના વડાપ્રધાન(આમ તો ત્યાંની સેના જ સર્વોપરિ હોય છે) ઇમરાનખાને ઉલટા ચોર કોટવાલ કો ડાટેની જેમ ભારતની સામે ડોળા કાઢીને ગીદડભભકી આપી છે કે જો પાકિસ્તાન પર હુમલો થયો તો અમે ભારતને તેનો જવાબ આપીશું. પુલવામા હુમલામાં પાકિસ્તાનનો કોઇ હાથ નથી એમ પણ કહીને તેમણે કહ્યું કે હિન્દુસ્તાની રાજનેતા ચૂંટણીના સમયે પાકિસ્તાનને નિશાન બનાવવા માંગે છે. યુધ્ધ શરૂ કરવુ સહેલુ છે પણ તેનો અંત લાવવો મુશ્કેલ હોય છે. આ હુમલામાં પાકિસ્તાનનો કોઇ હાથ હોય તો તેના પુરાવા ભારત તેના પુરાવા આપે. તેના પર પગલા લેવાની હું ખાતરી આપુ છું એવી બડાશ પણ તેમણે હાંકી હતી.
-
પુલવામામાં પોતાના ઇશારે આતંકી હુમલો કરાવીને ભારતના 44 જવાનોને શહિદ કરનાર પાકિસ્તાનના વડાપ્રધાન(આમ તો ત્યાંની સેના જ સર્વોપરિ હોય છે) ઇમરાનખાને ઉલટા ચોર કોટવાલ કો ડાટેની જેમ ભારતની સામે ડોળા કાઢીને ગીદડભભકી આપી છે કે જો પાકિસ્તાન પર હુમલો થયો તો અમે ભારતને તેનો જવાબ આપીશું. પુલવામા હુમલામાં પાકિસ્તાનનો કોઇ હાથ નથી એમ પણ કહીને તેમણે કહ્યું કે હિન્દુસ્તાની રાજનેતા ચૂંટણીના સમયે પાકિસ્તાનને નિશાન બનાવવા માંગે છે. યુધ્ધ શરૂ કરવુ સહેલુ છે પણ તેનો અંત લાવવો મુશ્કેલ હોય છે. આ હુમલામાં પાકિસ્તાનનો કોઇ હાથ હોય તો તેના પુરાવા ભારત તેના પુરાવા આપે. તેના પર પગલા લેવાની હું ખાતરી આપુ છું એવી બડાશ પણ તેમણે હાંકી હતી.