Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનની ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવાનું શરુ કરી દીધું છે જેના કારણે પાકિસ્તાન ગભરાઈ ગયું છે. ભારતના રીએકશનથી ગભરાઈને પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર (UN)ની શરણમાં પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને ભારતની ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ