જમ્મુ કશ્મીરના લોકોની ચિંતા કરતા પાકિસ્તાનને પોતાના ઘરમાં જ થઈ રહેલા આંદોલનની જરાય ચિંતા વર્તાતી નથી. Pokમાં આઝાદી માગી રહેલા ટોળા પર પાકિસ્તાની પોલીસે કરેલા બેફામ લાઠીચાર્જથી બે વ્યક્તિનાં મૃત્યુ થયા હોવાના અને અસંખ્ય લોકોને ઈજાઓ પહોંચી હોવાના સમાચાર મળ્યા હતા. ઓલ ઇન્ડિપેન્ડન્સ પાર્ટીઝ (AIPA)ના નેજા હેઠળ આ રેલી અને દેખાવો યોજાયા હતા. જેમાં સેંકડો લોકો સ્વેચ્છાએ જોડાયા હતા.
જમ્મુ કશ્મીરના લોકોની ચિંતા કરતા પાકિસ્તાનને પોતાના ઘરમાં જ થઈ રહેલા આંદોલનની જરાય ચિંતા વર્તાતી નથી. Pokમાં આઝાદી માગી રહેલા ટોળા પર પાકિસ્તાની પોલીસે કરેલા બેફામ લાઠીચાર્જથી બે વ્યક્તિનાં મૃત્યુ થયા હોવાના અને અસંખ્ય લોકોને ઈજાઓ પહોંચી હોવાના સમાચાર મળ્યા હતા. ઓલ ઇન્ડિપેન્ડન્સ પાર્ટીઝ (AIPA)ના નેજા હેઠળ આ રેલી અને દેખાવો યોજાયા હતા. જેમાં સેંકડો લોકો સ્વેચ્છાએ જોડાયા હતા.