ઇસ્લામાબાદ હાઇકોર્ટની પરવાનગી મળ્યા પછી ભારતીય મહિલા ઉઝ્મા ગુરુવારે દેશમાં પરત ફરી છે. ભારત પરત ફર્યા બાદ ઉઝ્માએ કહ્યું કે પાકિસ્તાન મોતનો કૂવો છે. સુષમા સ્વરાજે કહ્યું, “ઉઝ્મા વેલકમ હોમ, ભારતની દીકરી, તારે જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું, તેનું મને દુઃખ છે.” બુધવારે પાક. કોર્ટે આદેશ આપ્યો હતો કે ઉઝ્માને વાઘા બોર્ડર સુધી સિક્યોરિટી આપવામાં આવે. ઉઝ્માએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિ તાહિર અલીએ તેને પાકિસ્તાન લાવીને બંદૂકના નાળચે તેની સાથે લગ્ન કર્યા હતા. તે પછી ઉઝ્માએ ઇન્ડિયન હાઇ કમિશનન આશરો લીધો હતો. ઉઝ્માએ ભારતમાં પ્રવેશ કરતાની સાથે ધરતીને નમન કર્યા હતા.
ઇસ્લામાબાદ હાઇકોર્ટની પરવાનગી મળ્યા પછી ભારતીય મહિલા ઉઝ્મા ગુરુવારે દેશમાં પરત ફરી છે. ભારત પરત ફર્યા બાદ ઉઝ્માએ કહ્યું કે પાકિસ્તાન મોતનો કૂવો છે. સુષમા સ્વરાજે કહ્યું, “ઉઝ્મા વેલકમ હોમ, ભારતની દીકરી, તારે જે પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું, તેનું મને દુઃખ છે.” બુધવારે પાક. કોર્ટે આદેશ આપ્યો હતો કે ઉઝ્માને વાઘા બોર્ડર સુધી સિક્યોરિટી આપવામાં આવે. ઉઝ્માએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિ તાહિર અલીએ તેને પાકિસ્તાન લાવીને બંદૂકના નાળચે તેની સાથે લગ્ન કર્યા હતા. તે પછી ઉઝ્માએ ઇન્ડિયન હાઇ કમિશનન આશરો લીધો હતો. ઉઝ્માએ ભારતમાં પ્રવેશ કરતાની સાથે ધરતીને નમન કર્યા હતા.