જનરલ કેટેગરીમાં આવતા આર્થિક રીતે પછાતોને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતની જોગવાઈ કરતો બંધારણીય સુધારા ખરડો મંગળવારે કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કર્યો હતો. સોમવારે કેન્દ્રીય કેબિનેટે બંધારણીય (124મો સુધારો ) ખરડા 2019ને મંજૂરી આપ્યા બાદ મંગળવારે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે લોકસભામાં રજૂ કર્યો હતો. આ મામલે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું.
જનરલ કેટેગરીમાં આવતા આર્થિક રીતે પછાતોને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતની જોગવાઈ કરતો બંધારણીય સુધારા ખરડો મંગળવારે કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કર્યો હતો. સોમવારે કેન્દ્રીય કેબિનેટે બંધારણીય (124મો સુધારો ) ખરડા 2019ને મંજૂરી આપ્યા બાદ મંગળવારે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે લોકસભામાં રજૂ કર્યો હતો. આ મામલે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું.