ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૧૭ના ગાળાના ૩બી રિટર્નના ફોર્મ ભરવામાં નિર્ધારિત તારીખ ચૂકી ગયેલા જીએસટીના રજિસ્ટ્રેશન ધરાવતા વેપારીઓને વિલંબથી રિટર્ન ફાઈલ કરવા બદલ રોજના રૃા. ૨૦૦ લેખે કરવામાં આવેલી પેનલ્ટી પાછી ખેંચી લેવાની જાહેરાત નાણાં મંત્રી અરુણ જેટલીએ કરી છે.
ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૧૭ના ગાળાના ૩બી રિટર્નના ફોર્મ ભરવામાં નિર્ધારિત તારીખ ચૂકી ગયેલા જીએસટીના રજિસ્ટ્રેશન ધરાવતા વેપારીઓને વિલંબથી રિટર્ન ફાઈલ કરવા બદલ રોજના રૃા. ૨૦૦ લેખે કરવામાં આવેલી પેનલ્ટી પાછી ખેંચી લેવાની જાહેરાત નાણાં મંત્રી અરુણ જેટલીએ કરી છે.