-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના મણિપુર ખાતે એક જનસભાને આજે શુક્રવારે સંબોધતા કહ્યું કે પૂર્વોત્તર પ્રદેશને નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતની આઝાદીનું ગેટ વે બનાવવા માંગતા હતા. તેમનું એ સ્વપ્ન અમારી સરકાર પૂર્ણ કરશે અને પૂર્વોત્તર પ્રદેશને ન્યૂ ઇન્ડિયાના વિકાસ ગાથાનું દ્વાર બનાવી રહ્યાં છીએ. અગાઉની સરકારોએ પૂર્વોત્તરની ઉપેક્ષા કરી પરંતુ અમારી સરકારે વિકાસના દ્વારા ખોલ્યા છે. વડાપ્રધાને લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આજે એક રીતે ચૂંટણી પ્રચારનો પ્રારંભ પણ કર્યો હતો.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તરના મણિપુર ખાતે એક જનસભાને આજે શુક્રવારે સંબોધતા કહ્યું કે પૂર્વોત્તર પ્રદેશને નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતની આઝાદીનું ગેટ વે બનાવવા માંગતા હતા. તેમનું એ સ્વપ્ન અમારી સરકાર પૂર્ણ કરશે અને પૂર્વોત્તર પ્રદેશને ન્યૂ ઇન્ડિયાના વિકાસ ગાથાનું દ્વાર બનાવી રહ્યાં છીએ. અગાઉની સરકારોએ પૂર્વોત્તરની ઉપેક્ષા કરી પરંતુ અમારી સરકારે વિકાસના દ્વારા ખોલ્યા છે. વડાપ્રધાને લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આજે એક રીતે ચૂંટણી પ્રચારનો પ્રારંભ પણ કર્યો હતો.