-
પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ભારતે પુલવામાનો જોરદાર બદલો લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી જાહેરસભા આજે રાજસ્થાનના ચુરૂમાં યોજીને પાકિસ્તાન પર પ્રહારો કરવાની સાથે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર પણ રાજકીય પ્રહારો કરીને દેશવાસીઓને ભરોસો આપ્યો હતો કે મારા પર વિશ્વાસ રાખજો દેશ આ પ્રધાનસેવકના હાથોમાં સુરક્ષિત છે. સોગંદ મુઝે ઇસ મિટ્ટી કી મૈં દેશ મિટને નહીં દૂંગા...મૈં દેશ રૂકને નહીં દૂંગા, મેરા વચન હૈ ભારત મા, તેરા શિશ ઝુકને નહીં દૂંગા....એવી કવિતાની કેટલીક પંક્તિઓ પણ તેમણે લલકારીને લોકોનો જુસ્સો વધાર્યો હતો.
-
પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ભારતે પુલવામાનો જોરદાર બદલો લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી જાહેરસભા આજે રાજસ્થાનના ચુરૂમાં યોજીને પાકિસ્તાન પર પ્રહારો કરવાની સાથે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર પણ રાજકીય પ્રહારો કરીને દેશવાસીઓને ભરોસો આપ્યો હતો કે મારા પર વિશ્વાસ રાખજો દેશ આ પ્રધાનસેવકના હાથોમાં સુરક્ષિત છે. સોગંદ મુઝે ઇસ મિટ્ટી કી મૈં દેશ મિટને નહીં દૂંગા...મૈં દેશ રૂકને નહીં દૂંગા, મેરા વચન હૈ ભારત મા, તેરા શિશ ઝુકને નહીં દૂંગા....એવી કવિતાની કેટલીક પંક્તિઓ પણ તેમણે લલકારીને લોકોનો જુસ્સો વધાર્યો હતો.