Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુરુવારે નરેન્દ્ર મોદીએ ફરી એક વાર વડાપ્રધાન પદના શપથ લીધા છે. તેમના સહિત કુલ 58 મંત્રીઓએ શપથ લીધા છે. તેમાં 24 કેબિનેટ મંત્રી, 9 સ્વતંત્ર હવાલો અને 24 રાજ્યમંત્રી સામેલ છે. શપથ પૂરા થતાં જ PM મોદીએ કામ કરવાની શરૂઆત કરી દીધી છે. PM મોદીએ આજે BIMSTEC દેશના પ્રમુખ સાથે દ્વીપક્ષીય ચર્ચા વિચારણા શરૂ કરી છે. હૈદરાબાદ હાઉસમાં આ બેઠક રાખવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે PM મોદીએ શ્રીલંકાના પ્રેસિડન્ટ મીથ્રીપાલ સીરીસેના સાથે હૈદરાબાદ હાઉસમાં દ્વીપક્ષીય ચર્ચા કરી હતી.

ગુરુવારે નરેન્દ્ર મોદીએ ફરી એક વાર વડાપ્રધાન પદના શપથ લીધા છે. તેમના સહિત કુલ 58 મંત્રીઓએ શપથ લીધા છે. તેમાં 24 કેબિનેટ મંત્રી, 9 સ્વતંત્ર હવાલો અને 24 રાજ્યમંત્રી સામેલ છે. શપથ પૂરા થતાં જ PM મોદીએ કામ કરવાની શરૂઆત કરી દીધી છે. PM મોદીએ આજે BIMSTEC દેશના પ્રમુખ સાથે દ્વીપક્ષીય ચર્ચા વિચારણા શરૂ કરી છે. હૈદરાબાદ હાઉસમાં આ બેઠક રાખવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે PM મોદીએ શ્રીલંકાના પ્રેસિડન્ટ મીથ્રીપાલ સીરીસેના સાથે હૈદરાબાદ હાઉસમાં દ્વીપક્ષીય ચર્ચા કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ