Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી પેઢી પણ તેમના વિચારોથી સુપેરે પરિચિત થયા તે હેતુથી પરીક્ષા પે ચર્ચા ભાગ-2ના માધ્યમથી આજે દેશભરના વિદ્યાર્થીઓની સાથે સંવાદ યોજ્યો હતો. ગુજરાતમાં તેઓ શિક્ષક દિને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં તેમ હવે પરીક્ષાથી બાળકો ગભરાઇ ના જાય અને વાલીઓએ શું કરવુ જોઇએ તેની સલાહ અને સુચનો કર્યા હતા. તેમણે યુવા પેઢીને મંત્રી આપ્યો હતો નાનપણમાં એકાદ રમકડુ તૂટી જાય તો તેનાથી કાંઇ નાનપણ ખતમ થઇ જતું નથી, બીજુ રમકડુ મેળવી લેવાય તેમ એકાદ પરીક્ષામાં નાપાસ થાય તો નિરાશ ન થવાય. ફરીથી પરીક્ષા આપીને સફળતાની સીડી પર ચઢીને જીવનમાં આગળ વધી શકાય. નિશાન ચૂક માફ નહીં કે નિચુ નિશાન કહેવતના માધ્યમથી તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઉંચા લક્ષ્યાંકો પર નજર રાખવા જણાવ્યું હતું.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી પેઢી પણ તેમના વિચારોથી સુપેરે પરિચિત થયા તે હેતુથી પરીક્ષા પે ચર્ચા ભાગ-2ના માધ્યમથી આજે દેશભરના વિદ્યાર્થીઓની સાથે સંવાદ યોજ્યો હતો. ગુજરાતમાં તેઓ શિક્ષક દિને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં તેમ હવે પરીક્ષાથી બાળકો ગભરાઇ ના જાય અને વાલીઓએ શું કરવુ જોઇએ તેની સલાહ અને સુચનો કર્યા હતા. તેમણે યુવા પેઢીને મંત્રી આપ્યો હતો નાનપણમાં એકાદ રમકડુ તૂટી જાય તો તેનાથી કાંઇ નાનપણ ખતમ થઇ જતું નથી, બીજુ રમકડુ મેળવી લેવાય તેમ એકાદ પરીક્ષામાં નાપાસ થાય તો નિરાશ ન થવાય. ફરીથી પરીક્ષા આપીને સફળતાની સીડી પર ચઢીને જીવનમાં આગળ વધી શકાય. નિશાન ચૂક માફ નહીં કે નિચુ નિશાન કહેવતના માધ્યમથી તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઉંચા લક્ષ્યાંકો પર નજર રાખવા જણાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ