Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોળીના પર્વની ઉજવણીના ભાગરૂપે દેશના ૨૫ લાખ ચોકીદારો અને આમ આદમીને ઓડિયો બ્રિજના માધ્યમથી એકસાથે સંબોધવાના છે. બુધવારે સાંજે તેઓ મૈં ભી ચોકીદાર કેમ્પેન હેઠળ હોળી પર્વ નિમિત્તે દેશના તમામ વર્ગના લોકોને સંબોધશે. ભાજપ મીડિયા ઈન્ચાર્જ અનિલ બાલુનીએ મંગળવારે સાંજે આ સત્તાવાર માહિતી આપી હતી. બાલુનીએ કહ્યું કે ભલે એ સિક્યોરિટી ગાર્ડ હોય કે એટીએમ ગાર્ડ કે પછી મોલનો સિક્યુરિટી ગાર્ડ, વડા પ્રધાન ઇચ્છે છે કે દરેક આમ આદમી ન્યૂ ઈન્ડિાની રક્ષા માટે સજ્જ બને.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોળીના પર્વની ઉજવણીના ભાગરૂપે દેશના ૨૫ લાખ ચોકીદારો અને આમ આદમીને ઓડિયો બ્રિજના માધ્યમથી એકસાથે સંબોધવાના છે. બુધવારે સાંજે તેઓ મૈં ભી ચોકીદાર કેમ્પેન હેઠળ હોળી પર્વ નિમિત્તે દેશના તમામ વર્ગના લોકોને સંબોધશે. ભાજપ મીડિયા ઈન્ચાર્જ અનિલ બાલુનીએ મંગળવારે સાંજે આ સત્તાવાર માહિતી આપી હતી. બાલુનીએ કહ્યું કે ભલે એ સિક્યોરિટી ગાર્ડ હોય કે એટીએમ ગાર્ડ કે પછી મોલનો સિક્યુરિટી ગાર્ડ, વડા પ્રધાન ઇચ્છે છે કે દરેક આમ આદમી ન્યૂ ઈન્ડિાની રક્ષા માટે સજ્જ બને.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ