Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાં જ તેની સાથે આદર્શ આચાર સંહિતા પણ અમલમાં આવી ગઇ છે. 9 અને 14 ડિસે.ના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે. દરમ્યાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 નવે.ના રોજ ગાંધીનગર અક્ષરધામ મંદિરના રજત જયંતી કાર્યક્રમમાં ભાગ લેવાના છે ત્યારે તેમને આદર્શ આચાર સંહિતા લાગૂ પડશે કે કેમ તેની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં શરૂ થઇ છે. બીજી તરફ 31 ઓક્ટોબર સરદાર જયંતીએ યોજાનાર રન ફોર યુનિટી કાર્યક્રમ અંગે પણ સવાલો શરૂ થયાં છે.

  • ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાં જ તેની સાથે આદર્શ આચાર સંહિતા પણ અમલમાં આવી ગઇ છે. 9 અને 14 ડિસે.ના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે. દરમ્યાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 નવે.ના રોજ ગાંધીનગર અક્ષરધામ મંદિરના રજત જયંતી કાર્યક્રમમાં ભાગ લેવાના છે ત્યારે તેમને આદર્શ આચાર સંહિતા લાગૂ પડશે કે કેમ તેની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં શરૂ થઇ છે. બીજી તરફ 31 ઓક્ટોબર સરદાર જયંતીએ યોજાનાર રન ફોર યુનિટી કાર્યક્રમ અંગે પણ સવાલો શરૂ થયાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ