Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે, કોઈએ ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરી કરી નથી કે કોઈએ આપણી ચોકી પર કબજો જમાવ્યો નથી. આ નિવેદનની આકરી ટીકા કરતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પ્રદેશને ચીની આક્રમકતાના શરણે મૂકી દીધો છે. જો એ પ્રદેશ ચીનનો હતો તો મારા બે સવાલ છે. શા માટે આપણા સૈનિકો શહીદ થયાં? અને તેઓ ક્યાં શહીદ થયાં?
 

શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે, કોઈએ ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરી કરી નથી કે કોઈએ આપણી ચોકી પર કબજો જમાવ્યો નથી. આ નિવેદનની આકરી ટીકા કરતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પ્રદેશને ચીની આક્રમકતાના શરણે મૂકી દીધો છે. જો એ પ્રદેશ ચીનનો હતો તો મારા બે સવાલ છે. શા માટે આપણા સૈનિકો શહીદ થયાં? અને તેઓ ક્યાં શહીદ થયાં?
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ