મહિલાઓની છેડતી રોકવા માટે યુપી સરકારે આકરુ વલણ અપનાવ્યુ છે.જેનુ બીજા રાજ્યોએ પણ અનુકરણ કરવા જેવુ છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે કરેલા નિર્ણય પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ મહિલાઓની છેડતી કરતા પકડાશે તો તેના પોસ્ટર શહેરમાં લગાવવામાં આવશે.સીએએના કાયદા સામે જ્યારે યુપીમાં તોફાનો થયા હતા ત્યારે પણ યોગી સરકારે તોફાનીઓના પોસ્ટરો લગાડયા હતા.
યુપી સરકારે છેડતીની ઘટનાઓ અટકાવવા માટે મિશન દુરાચારી અમલમાં મુકવાનુ નક્કી કર્યુ છે.જેના ભાગરુપે મહિલા પોલીસ કર્મીઓને જવાબદારી આપવામાં આવશે.
મહિલાઓની છેડતી રોકવા માટે યુપી સરકારે આકરુ વલણ અપનાવ્યુ છે.જેનુ બીજા રાજ્યોએ પણ અનુકરણ કરવા જેવુ છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથે કરેલા નિર્ણય પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ મહિલાઓની છેડતી કરતા પકડાશે તો તેના પોસ્ટર શહેરમાં લગાવવામાં આવશે.સીએએના કાયદા સામે જ્યારે યુપીમાં તોફાનો થયા હતા ત્યારે પણ યોગી સરકારે તોફાનીઓના પોસ્ટરો લગાડયા હતા.
યુપી સરકારે છેડતીની ઘટનાઓ અટકાવવા માટે મિશન દુરાચારી અમલમાં મુકવાનુ નક્કી કર્યુ છે.જેના ભાગરુપે મહિલા પોલીસ કર્મીઓને જવાબદારી આપવામાં આવશે.