હંમેશા પોતાના મોફાટ નિવદનોને કારણે વિવાદને નિમંત્રણ આપતા વિહિપના નેતા પ્રવિણ તોગડિયા ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. કાશ્મીરની ઘાટીમાં વકરી રહેલા આતંકવાતને રોકવા ત્યાં બોમ્બવર્ષા કરવાનું સ્ફોટક નિવેદન આપતા નવા જ વિવાદનો જન્મ થયો છે.વિશ્વ હિન્દૂ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાએ કાશ્મીર બાબતે વિવાદિત નિવેદન આપ્યું છે. તોગડિયાએ કેંદ્ર સરકારને કાશ્મીર ઘાટીમાં ‘કાર્પેટ બોમ્બિંગ’ કરી આતંકવાદને ખતમ કરવા માટેનો અભિપ્રાય આપ્યો છે. તોગડિયાએ કહ્યું કે ઉરી અને કુપવાડા જેવા હુમલાને રોકવા માટે ‘કોરપેટ બોમ્બિંગ’ જરૂરી છે.
હંમેશા પોતાના મોફાટ નિવદનોને કારણે વિવાદને નિમંત્રણ આપતા વિહિપના નેતા પ્રવિણ તોગડિયા ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. કાશ્મીરની ઘાટીમાં વકરી રહેલા આતંકવાતને રોકવા ત્યાં બોમ્બવર્ષા કરવાનું સ્ફોટક નિવેદન આપતા નવા જ વિવાદનો જન્મ થયો છે.વિશ્વ હિન્દૂ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાએ કાશ્મીર બાબતે વિવાદિત નિવેદન આપ્યું છે. તોગડિયાએ કેંદ્ર સરકારને કાશ્મીર ઘાટીમાં ‘કાર્પેટ બોમ્બિંગ’ કરી આતંકવાદને ખતમ કરવા માટેનો અભિપ્રાય આપ્યો છે. તોગડિયાએ કહ્યું કે ઉરી અને કુપવાડા જેવા હુમલાને રોકવા માટે ‘કોરપેટ બોમ્બિંગ’ જરૂરી છે.