Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પુલવામામાં 14 ફેબ્રુઆરીએ આતંકવાદી હુમલાની ઘટના બાદ આતંકવાદીઓ પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જણાવે છે કે રાષ્ટ્રની સંપ્રભુતાના સંરક્ષણ માટે ભારત પોતાની સંપુર્ણ શક્તિનો ઉપયોગ કરી શકે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે એક કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે અલગ અલગ દેશોના સમુહમાં ભારતનુ વધતુ કદ તેના સશસ્ત્ર દળોની શક્તિ અને ક્ષમતા અનુરૂપ છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જણાવે છે કે ભારત શાંતિ માટે સંકલ્પ ધરાવે છે, પરંતુ જરૂર પડતા રાષ્ટ્રની સંપ્રભુતાના સંરક્ષણ માટે અમે પોતાની શક્તિનો ઉપયોગ કરીશું.
 

પુલવામામાં 14 ફેબ્રુઆરીએ આતંકવાદી હુમલાની ઘટના બાદ આતંકવાદીઓ પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જણાવે છે કે રાષ્ટ્રની સંપ્રભુતાના સંરક્ષણ માટે ભારત પોતાની સંપુર્ણ શક્તિનો ઉપયોગ કરી શકે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે એક કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે અલગ અલગ દેશોના સમુહમાં ભારતનુ વધતુ કદ તેના સશસ્ત્ર દળોની શક્તિ અને ક્ષમતા અનુરૂપ છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જણાવે છે કે ભારત શાંતિ માટે સંકલ્પ ધરાવે છે, પરંતુ જરૂર પડતા રાષ્ટ્રની સંપ્રભુતાના સંરક્ષણ માટે અમે પોતાની શક્તિનો ઉપયોગ કરીશું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ