-
લોકસભા ચૂંટણીઓ હજુ તો જાહેર થઇ નથી ત્યાં નેતાઓના જીભની ધાર નિકળતી હોય તેમ એકબીજાની સામે ધારદાર શબ્દોના ઉપયોગ શરૂ થઇ ગયા હોય તેમ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જાહેરસભામાં ચોકીદાર ચોર હૈના નારા બોલાવીને સવાલ કર્યો હતો કે આ મોદી અટકવાળા બધા ચોર કેમ છે..?! તેમણે ભારતમાં ગોટાળા અને ઠગાઇ આચરીને ભાગી છૂટેલા નિરવ મોદી, લલિત મોદીના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે ત્રીજા ચોર છે નરેન્દ્ર મોદી. જેમણે રાફેલ સોદામાં ભારતના વાયુ દળના 30 હજાર કરોડ ચોરીને અનિલ અંબાણીને આપ્યા તેથી સવાલ એ છે કે આ મોદી અટકવાળા બધા ચોર કેમ હોય છે..? તેમણે દાવો કર્યો કે ભારતમાં હવે કોઇ ચોકીદાર ચોર હૈ એમ કહે તો લોકો તરત સમજી જાય છે કે આ નરેન્દ્ર મોદીની વાત થઇ રહી છે.
-
લોકસભા ચૂંટણીઓ હજુ તો જાહેર થઇ નથી ત્યાં નેતાઓના જીભની ધાર નિકળતી હોય તેમ એકબીજાની સામે ધારદાર શબ્દોના ઉપયોગ શરૂ થઇ ગયા હોય તેમ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જાહેરસભામાં ચોકીદાર ચોર હૈના નારા બોલાવીને સવાલ કર્યો હતો કે આ મોદી અટકવાળા બધા ચોર કેમ છે..?! તેમણે ભારતમાં ગોટાળા અને ઠગાઇ આચરીને ભાગી છૂટેલા નિરવ મોદી, લલિત મોદીના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે ત્રીજા ચોર છે નરેન્દ્ર મોદી. જેમણે રાફેલ સોદામાં ભારતના વાયુ દળના 30 હજાર કરોડ ચોરીને અનિલ અંબાણીને આપ્યા તેથી સવાલ એ છે કે આ મોદી અટકવાળા બધા ચોર કેમ હોય છે..? તેમણે દાવો કર્યો કે ભારતમાં હવે કોઇ ચોકીદાર ચોર હૈ એમ કહે તો લોકો તરત સમજી જાય છે કે આ નરેન્દ્ર મોદીની વાત થઇ રહી છે.