કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે વડોદરા આવ્યા બાદ નવસર્જન ગુજરાતની ત્રીજા તબક્કાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમનો ચૂંટણીરથ વડોદરા શહેરથી ૫૦ કિમી દૂર આવેલા જંબુસર ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેમણે જાહેર સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગુજરાતમાં લોકોમાં અંડર કરંટ છે અને ચૂંટણીના દિવસે ભાજપને કરંટ લાગશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે વડોદરા આવ્યા બાદ નવસર્જન ગુજરાતની ત્રીજા તબક્કાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમનો ચૂંટણીરથ વડોદરા શહેરથી ૫૦ કિમી દૂર આવેલા જંબુસર ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેમણે જાહેર સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગુજરાતમાં લોકોમાં અંડર કરંટ છે અને ચૂંટણીના દિવસે ભાજપને કરંટ લાગશે.