-
ચોમાસાના પ્રારંભે ખેડૂતોએ ખરીફ પાક માટે વાવણી શરૂ કરી, બિયારણ નાંખ્યું અને એકાદ વરસાદથી આશા જાગી ત્યાં સુરત, નવસારી, બારડોલી, ભરૂચ સહિત જ્યાં ભારે વરસાદ થયો ત્યાંના ખેતરોમાં પાણી જ પાણી થઇ જતાં બિયારણ નિષ્ફળ જવાનો ભય ખેડૂતો રાખી રહ્યાં છે. એક ખેડૂતે કહ્યું કે અમારે તો વરસાદ ના આવે તો ય દુઃખ અને વધારે આવે તો ય દુઃખ. સરખી ખેતી જ થતી નથી. શું કરીએ...?
-
ચોમાસાના પ્રારંભે ખેડૂતોએ ખરીફ પાક માટે વાવણી શરૂ કરી, બિયારણ નાંખ્યું અને એકાદ વરસાદથી આશા જાગી ત્યાં સુરત, નવસારી, બારડોલી, ભરૂચ સહિત જ્યાં ભારે વરસાદ થયો ત્યાંના ખેતરોમાં પાણી જ પાણી થઇ જતાં બિયારણ નિષ્ફળ જવાનો ભય ખેડૂતો રાખી રહ્યાં છે. એક ખેડૂતે કહ્યું કે અમારે તો વરસાદ ના આવે તો ય દુઃખ અને વધારે આવે તો ય દુઃખ. સરખી ખેતી જ થતી નથી. શું કરીએ...?