વિધાનસભામાં ઈલેક્શનમાં કરારી હારની અસર રાજનીતિક પટલ પર હવે દેખાવા લાગી છે. ઈલેક્શન પૂર્વે રાજનીતિક લાભ લેવા માટે સપા સાથે કરાયેલા ગઠબંધનની હારની બાદ હવે કોંગ્રેસ ફરી ચર્ચામાં આવ્યું છે. યુપીમા પહેલીવાર સમાજવાદ પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને સત્તામાં વાપસી કરવાની ફોર્મ્યુલા બનાવી હતી, પરંતુ આ ફોર્મ્યુલા ફેલ થઈ છે અને લોકોએ બીજેપીને ભરપૂર સમર્થન આપ્યું હતું, જેને કારણે યુપીની સત્તામં તેની પ્રચંડ વાપસી થઈ હતી.
વિધાનસભામાં ઈલેક્શનમાં કરારી હારની અસર રાજનીતિક પટલ પર હવે દેખાવા લાગી છે. ઈલેક્શન પૂર્વે રાજનીતિક લાભ લેવા માટે સપા સાથે કરાયેલા ગઠબંધનની હારની બાદ હવે કોંગ્રેસ ફરી ચર્ચામાં આવ્યું છે. યુપીમા પહેલીવાર સમાજવાદ પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને સત્તામાં વાપસી કરવાની ફોર્મ્યુલા બનાવી હતી, પરંતુ આ ફોર્મ્યુલા ફેલ થઈ છે અને લોકોએ બીજેપીને ભરપૂર સમર્થન આપ્યું હતું, જેને કારણે યુપીની સત્તામં તેની પ્રચંડ વાપસી થઈ હતી.