Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બે દિવસ પહેલા પત્રકાર પરિષદ યોજીને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તે સમયે શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે રજવાડા મ્યુઝિયમ તૈયાર કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યુ હતું કે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી મેડ ઈન ચાઈના છે. વડાપ્રધાન મોદી લોકોને મૂર્ખ બનાવવાનુ બંધ કરે’ અને તમે પ્રતિમા બનાવીને કોને ખુશ કરવા માંગો છો.
 

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બે દિવસ પહેલા પત્રકાર પરિષદ યોજીને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તે સમયે શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે રજવાડા મ્યુઝિયમ તૈયાર કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યુ હતું કે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી મેડ ઈન ચાઈના છે. વડાપ્રધાન મોદી લોકોને મૂર્ખ બનાવવાનુ બંધ કરે’ અને તમે પ્રતિમા બનાવીને કોને ખુશ કરવા માંગો છો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ