ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બે દિવસ પહેલા પત્રકાર પરિષદ યોજીને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તે સમયે શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે રજવાડા મ્યુઝિયમ તૈયાર કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યુ હતું કે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી મેડ ઈન ચાઈના છે. વડાપ્રધાન મોદી લોકોને મૂર્ખ બનાવવાનુ બંધ કરે’ અને તમે પ્રતિમા બનાવીને કોને ખુશ કરવા માંગો છો.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બે દિવસ પહેલા પત્રકાર પરિષદ યોજીને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તે સમયે શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે રજવાડા મ્યુઝિયમ તૈયાર કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યુ હતું કે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી મેડ ઈન ચાઈના છે. વડાપ્રધાન મોદી લોકોને મૂર્ખ બનાવવાનુ બંધ કરે’ અને તમે પ્રતિમા બનાવીને કોને ખુશ કરવા માંગો છો.