હરિપ્રસાદ સ્વામીના 84માં પ્રાગ્ટયોત્સવ નિમિત્તે આયોજિત મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવળેકર ઉપસ્થિત રહ્યા હતા. ‘અયોધ્યામાં રામ, યુવાનોને કામ, ખેડૂતોને દામ એજ અમારુ સૂત્ર છે.’ એવું વિજય રૂપાણી સંબોધન કરતાં બોલ્યા હતાં. આ સૂત્રને યુવાનોએ તાળીઓથી વધાવી લીધું હતું.