ફિલીપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તતેએ આતંકવાદીઓને કડક ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ લોકોના માથા વાઢી લેતા આતંકવાદીઓ કરતા 50 ગણા વધારે ક્રૂર થઇ શકે છે. તેમણે એવું પણ કહ્યું કે જો આતંકવાદી જીવતા પકડાયા તો તેઓ તેમને ખાઇ પણ શકે છે. તેમણે આ વાત એક કાર્યક્રમમાં બોલતા કહી હતી. દુર્તતે આ અગાઉ પણ સેનાને આતંકવાદીઓને મારવાનો આદેશ આપી ચૂક્યા છે. નશાના વેપાર સાથે સંકળાયેલા સંદિગ્ધોને મોતની ધમકી આપી ચૂક્યા છે.
ફિલીપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુર્તતેએ આતંકવાદીઓને કડક ચેતવણી આપતા કહ્યું છે કે તેઓ લોકોના માથા વાઢી લેતા આતંકવાદીઓ કરતા 50 ગણા વધારે ક્રૂર થઇ શકે છે. તેમણે એવું પણ કહ્યું કે જો આતંકવાદી જીવતા પકડાયા તો તેઓ તેમને ખાઇ પણ શકે છે. તેમણે આ વાત એક કાર્યક્રમમાં બોલતા કહી હતી. દુર્તતે આ અગાઉ પણ સેનાને આતંકવાદીઓને મારવાનો આદેશ આપી ચૂક્યા છે. નશાના વેપાર સાથે સંકળાયેલા સંદિગ્ધોને મોતની ધમકી આપી ચૂક્યા છે.