Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં સોમવારથી ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ ખુલ્લા મૂકવાની તૈયારીઓ મધ્યે કોરોના સંક્રમણના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા અનુસાર શનિવાર સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ૨૯૪ કોરોનાથી સંક્રમિત દર્દીનાં મોત થયાં હતાં. આ સાથે દેશમાં કોવિડ-૧૯ મહામારીમાં હોમાઈ જનારાની સંખ્યા ૬,૬૪૨ થઈ હતી.
 

ભારતમાં સોમવારથી ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ ખુલ્લા મૂકવાની તૈયારીઓ મધ્યે કોરોના સંક્રમણના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા અનુસાર શનિવાર સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ૨૯૪ કોરોનાથી સંક્રમિત દર્દીનાં મોત થયાં હતાં. આ સાથે દેશમાં કોવિડ-૧૯ મહામારીમાં હોમાઈ જનારાની સંખ્યા ૬,૬૪૨ થઈ હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ