Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમિયાન શિવલિંગના દાવાને લઈને દેવબંધ ઉલેમા અને ભાજપ આમને-સામને આવી ગયા છે. ભાજપે શનિવારે દેવબંદમાં જમિયત-ઉલેમા-એ-હિંદના વડા મૌલાના મહમૂદ મદની દ્વારા આપવામાં આવેલા નિવેદન પર પ્રહારો કર્યા હતા.
ભાજપે મૌલાના મહમૂદ મદનીના નિવેદનને સ્વાર્થી ગણાવ્યું છે. તેમણે મુસ્લિમો પર ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવ્યો. બીજેપી નેતાના વિરોધ બાદ દેવબંદના મૌલાના મસૂદ મદનીએ ટીવી ડિબેટમાં જ્ઞાનવાપી કેસને લઈને સ્પષ્ટતા આપી, જો કે અહીં મૌલાના મસૂદ મદની પણ બીજેપી નેતાની વાત સાંભળીને ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું કે,- લાલ કિલ્લો, તાજમહેલ પણ લો અને લો. તેના પર બુલડોઝર ચલાવી દો.
 

જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે દરમિયાન શિવલિંગના દાવાને લઈને દેવબંધ ઉલેમા અને ભાજપ આમને-સામને આવી ગયા છે. ભાજપે શનિવારે દેવબંદમાં જમિયત-ઉલેમા-એ-હિંદના વડા મૌલાના મહમૂદ મદની દ્વારા આપવામાં આવેલા નિવેદન પર પ્રહારો કર્યા હતા.
ભાજપે મૌલાના મહમૂદ મદનીના નિવેદનને સ્વાર્થી ગણાવ્યું છે. તેમણે મુસ્લિમો પર ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લગાવ્યો. બીજેપી નેતાના વિરોધ બાદ દેવબંદના મૌલાના મસૂદ મદનીએ ટીવી ડિબેટમાં જ્ઞાનવાપી કેસને લઈને સ્પષ્ટતા આપી, જો કે અહીં મૌલાના મસૂદ મદની પણ બીજેપી નેતાની વાત સાંભળીને ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું કે,- લાલ કિલ્લો, તાજમહેલ પણ લો અને લો. તેના પર બુલડોઝર ચલાવી દો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ