ઘાતકી કોરોના વાઇરસ સામેના જંગમાં આર્થિક પડકારો સામે યુદ્ધ જાહેર કરતાં ભારતીય રિઝર્વ બેન્કે રિટેલ લોનધારકો પર ઇએમઆઇ ચૂકવવાનું દબાણ ઓછું કરતાં શુક્રવારે રેપો વ્યાજદરોમાં ૭૫ બેઝિસ પોઇન્ટ સુધીનો ઘટાડો કરતાં તમામ પ્રકારની ટર્મ લોનના ઇએમઆઇની ચુકવણી ૩ મહિના સુધી મોકૂફ રાખવાની ધિરાણકર્તા સંસ્થાઓને પરવાનગી આપી દીધી છે. તેનો અર્થ એ થયો કે એપ્રિલ મહિનાથી ૩ મહિના સુધી હોમલોન, પર્સનલ લોન, ઓટો લોન સહિતની ટર્મ લોનના ઇએમઆઇ નહીં ચૂકવવા પર કોઈ પ્રકારના દંડાત્મક પગલાં લેવાશે નહીં.
ઘાતકી કોરોના વાઇરસ સામેના જંગમાં આર્થિક પડકારો સામે યુદ્ધ જાહેર કરતાં ભારતીય રિઝર્વ બેન્કે રિટેલ લોનધારકો પર ઇએમઆઇ ચૂકવવાનું દબાણ ઓછું કરતાં શુક્રવારે રેપો વ્યાજદરોમાં ૭૫ બેઝિસ પોઇન્ટ સુધીનો ઘટાડો કરતાં તમામ પ્રકારની ટર્મ લોનના ઇએમઆઇની ચુકવણી ૩ મહિના સુધી મોકૂફ રાખવાની ધિરાણકર્તા સંસ્થાઓને પરવાનગી આપી દીધી છે. તેનો અર્થ એ થયો કે એપ્રિલ મહિનાથી ૩ મહિના સુધી હોમલોન, પર્સનલ લોન, ઓટો લોન સહિતની ટર્મ લોનના ઇએમઆઇ નહીં ચૂકવવા પર કોઈ પ્રકારના દંડાત્મક પગલાં લેવાશે નહીં.