Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પુલવામા આતંકી હુમલા બાદ દેશના લોકો પોતપોતાની રીતે પાકિસ્તાન સામે પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે, જેમાં રાજકોટ શહેરમાં ફર્સ્ટ લાઇક રેસ્ટોરન્ટ દ્વારા રાષ્ટ્રભક્તિ અને પાકિસ્તાનની વિરૂધ્ધ લોકોને પોતાની લાગણી વ્યક્ત કરવાની તક મળે તે માટે એવા બેનર લગાવ્યાં છે કે જે કોઇ રેસ્ટોરન્ટમાં આવીને પાકિસ્તાન મુર્દાબાદ બોલશે તો તેને તેના બિલમાં 10 ટકા વળતર મળશે...! ઉપરાંત આ બેનર સાથે ફોટો પડાવીને સોસ્યલ મિડિયામાં મૂકનારને પણ 10 ટકા વળતર મળશે. હોટેલ- રેસ્ટોરન્ટના માલિકનું કહેવુ છે કે અમે અમલમાં મૂકેલા નવતર પ્રયોગને કારણે લોકોના દિલમાં લાગેલી બદલાની લાગણી શાંત નહીં થાય. અને દેશ પ્રત્યે પ્રેમ વધશે. સાથે સાથે આ રેસ્ટોરન્ટની મુલાકાત લેવાનું પણ લોકોને ગમશે.

     

     

     

     

  • પુલવામા આતંકી હુમલા બાદ દેશના લોકો પોતપોતાની રીતે પાકિસ્તાન સામે પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે, જેમાં રાજકોટ શહેરમાં ફર્સ્ટ લાઇક રેસ્ટોરન્ટ દ્વારા રાષ્ટ્રભક્તિ અને પાકિસ્તાનની વિરૂધ્ધ લોકોને પોતાની લાગણી વ્યક્ત કરવાની તક મળે તે માટે એવા બેનર લગાવ્યાં છે કે જે કોઇ રેસ્ટોરન્ટમાં આવીને પાકિસ્તાન મુર્દાબાદ બોલશે તો તેને તેના બિલમાં 10 ટકા વળતર મળશે...! ઉપરાંત આ બેનર સાથે ફોટો પડાવીને સોસ્યલ મિડિયામાં મૂકનારને પણ 10 ટકા વળતર મળશે. હોટેલ- રેસ્ટોરન્ટના માલિકનું કહેવુ છે કે અમે અમલમાં મૂકેલા નવતર પ્રયોગને કારણે લોકોના દિલમાં લાગેલી બદલાની લાગણી શાંત નહીં થાય. અને દેશ પ્રત્યે પ્રેમ વધશે. સાથે સાથે આ રેસ્ટોરન્ટની મુલાકાત લેવાનું પણ લોકોને ગમશે.

     

     

     

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ