Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફૂડ અને ડ્રિન્કના બિલ પર વસૂલવામાં આવતા અયોગ્ય સર્વિસ ચાર્જ બંધ કરાવવા માટે સરકાર તમામ રાજ્યો માટે એડવાઇઝરી જારી કરવાની યોજના બનાવી રહી છે તેમ ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને આજે જણાવ્યું હતું. પાસવાને પત્રકારોને જણાવ્યું હતું કે સર્વિસ ચાર્જ અસ્તિત્વમાં જ નથી. અત્યાર સુધી ખોટી રીતે વસૂલ કરવામાં આવ્યું છે. આ મુદ્દે અમે એક એડવાઇઝરી તૈયાર કરી છે. અમે આ દિશાનિર્દેશને વડાપ્રધાન કાર્યાલયની મંજૂરી માટે મોકલ્યા છે. 
 

ફૂડ અને ડ્રિન્કના બિલ પર વસૂલવામાં આવતા અયોગ્ય સર્વિસ ચાર્જ બંધ કરાવવા માટે સરકાર તમામ રાજ્યો માટે એડવાઇઝરી જારી કરવાની યોજના બનાવી રહી છે તેમ ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને આજે જણાવ્યું હતું. પાસવાને પત્રકારોને જણાવ્યું હતું કે સર્વિસ ચાર્જ અસ્તિત્વમાં જ નથી. અત્યાર સુધી ખોટી રીતે વસૂલ કરવામાં આવ્યું છે. આ મુદ્દે અમે એક એડવાઇઝરી તૈયાર કરી છે. અમે આ દિશાનિર્દેશને વડાપ્રધાન કાર્યાલયની મંજૂરી માટે મોકલ્યા છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ