આરએસએસના સંરક્ષણ પ્રાપ્ત મુસ્લિમ મંચ રુરકીની નજીક પીરન કલિયારમાં પાંચ અને છ મેના રોજ એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં મુસ્લિમ પરિવારોને ગાયના ફાયદા બતાવીને તેમને દત્તક લેવાની અપીલ કરવામાં આવશે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ મુસલમાનોને મદરેસામાં ભારતીય તહેજીબ શીખાવવાની અપીલ કરશે. એક રિપોર્ટ અનુસાર, બે દિવસના આ કાર્યક્રમમાં અયોધ્યામાં બાબરી મસ્જિદના વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાની અને ટ્રિપલ તલાક પર પણ ચર્ચા થશે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના આ કાર્યક્રમમાં અંદાજે 300 મૌલવી હાજરી આપશે તેવું જાણવા મળ્યું છે.
આરએસએસના સંરક્ષણ પ્રાપ્ત મુસ્લિમ મંચ રુરકીની નજીક પીરન કલિયારમાં પાંચ અને છ મેના રોજ એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં મુસ્લિમ પરિવારોને ગાયના ફાયદા બતાવીને તેમને દત્તક લેવાની અપીલ કરવામાં આવશે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ મુસલમાનોને મદરેસામાં ભારતીય તહેજીબ શીખાવવાની અપીલ કરશે. એક રિપોર્ટ અનુસાર, બે દિવસના આ કાર્યક્રમમાં અયોધ્યામાં બાબરી મસ્જિદના વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાની અને ટ્રિપલ તલાક પર પણ ચર્ચા થશે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના આ કાર્યક્રમમાં અંદાજે 300 મૌલવી હાજરી આપશે તેવું જાણવા મળ્યું છે.