MCD ચૂંટણીઓમાં આપનું સદંતર ધોવાણ થયું છે. જેની અસર પક્ષના આંતરિક માળખા પર પણ જોવા મળી રહી છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યાં છે અને સંજયસિંહે પણ તેમનું રાજીનામું કેજરીવાલને સોંપ્યું છે .બીજી બાજુ, આપના સાંસદ ભગવંત માને દિલ્હી મ્યુનિસિલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં આપના નેતૃત્વ અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા.