દેશભરમાં આજના દિવસે ગ્રહોની ગણતરી મુજબ વક્રિ અને મંગળે અનેક લોકોનાં ભોગ લીધા. આજના ગોઝારો દિવસે એક બાજુ ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકતાં ૪૮ પ્રવાસીના મૃત્યુ થયા હતા તો બીજી બાજુ મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં થયેલા વિવિધ સાત અકસ્માતમાં કુલ ૨૬નાં મૃત્યુ થયા હતા.
દેશભરમાં આજના દિવસે ગ્રહોની ગણતરી મુજબ વક્રિ અને મંગળે અનેક લોકોનાં ભોગ લીધા. આજના ગોઝારો દિવસે એક બાજુ ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકતાં ૪૮ પ્રવાસીના મૃત્યુ થયા હતા તો બીજી બાજુ મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં થયેલા વિવિધ સાત અકસ્માતમાં કુલ ૨૬નાં મૃત્યુ થયા હતા.