કાશ્મીરમા સતત થઈ રહેલી હિંસા અને પત્થરબાજીના પાછળ પાકિસ્તાન અને સાઉદી અરબનો હાથ હોવાનું માનવામાં આવે છે. મળેલી માહિતી મુજબ, સાઉદી અરબના કેટલાક મૌલાના તેમજ પાકિસ્તાની મીડિયાના લોકો કાશ્મીરના લોકોના સતત સંપર્કમાં રહે છે. કહેવામાં આવી રહ્યુ છે કે, કાશ્મીરમાં પ્રાઈવેટ કેબલ નેટવર્ક ચલાવી રહેલા લોકો પાકિસ્તાનના 50થી વધુ ચેનલ ચલાવી રહ્યાં છે. પરંતુ તેનાથી વધુ પરેશાનીની વાત એ છે કે, ભારતમાં પ્રતિબંધિત ઝારીક નાઈકની પીસ ટીવી પણ અહી ચલાવવામાં આવે છે. આ બધુ PDP-BJPના નાક નીચે થઈ રહ્યું છે.
કાશ્મીરમા સતત થઈ રહેલી હિંસા અને પત્થરબાજીના પાછળ પાકિસ્તાન અને સાઉદી અરબનો હાથ હોવાનું માનવામાં આવે છે. મળેલી માહિતી મુજબ, સાઉદી અરબના કેટલાક મૌલાના તેમજ પાકિસ્તાની મીડિયાના લોકો કાશ્મીરના લોકોના સતત સંપર્કમાં રહે છે. કહેવામાં આવી રહ્યુ છે કે, કાશ્મીરમાં પ્રાઈવેટ કેબલ નેટવર્ક ચલાવી રહેલા લોકો પાકિસ્તાનના 50થી વધુ ચેનલ ચલાવી રહ્યાં છે. પરંતુ તેનાથી વધુ પરેશાનીની વાત એ છે કે, ભારતમાં પ્રતિબંધિત ઝારીક નાઈકની પીસ ટીવી પણ અહી ચલાવવામાં આવે છે. આ બધુ PDP-BJPના નાક નીચે થઈ રહ્યું છે.