યોગી આદિત્યનાથ સ્વચ્છતાના આગ્રહી છે પરંતુ 25મી મેના રોજ કુશીનગર જિલ્લાના મેનપુરમાં કોટ ગામની વસતીની મુલાકત લેતા પહેલા વસતીના લોકોને સાબુ, શેમ્પૂ અને સેન્ટ વહેચવામાં આવ્યા એટલુ જ નહી પરંતુ તેમને ફરજિયાત કહેવામાં આવ્યુ કે જ્યારે યોગીને મળવા આવો ત્યારે નહાઈ ધોઈને સેન્ટ લગાવીને જ આવજો. 2 દિવસ પહેલાં એટલે કે 25મેના રોજ કુશીનગર જિલ્લાના મેનપુર કોટ ગામમાં દલિતોની વસતીમાં યોગીના પ્રવાસ પહેલા અધિકારીઓએ એક વિચિત્ર આદેશ કર્યો હતો. ગોરખપુરમાં યોગી આદિત્યનાથના જનતા દરબારમાં તેમને મળવા આવેલા શીખ યુવકને પાઘડી-કિરપાણ ઉતારવાનો મામલાને 24 કલાક પણ થયા નથી ત્યાં જ આવો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.
યોગી આદિત્યનાથ સ્વચ્છતાના આગ્રહી છે પરંતુ 25મી મેના રોજ કુશીનગર જિલ્લાના મેનપુરમાં કોટ ગામની વસતીની મુલાકત લેતા પહેલા વસતીના લોકોને સાબુ, શેમ્પૂ અને સેન્ટ વહેચવામાં આવ્યા એટલુ જ નહી પરંતુ તેમને ફરજિયાત કહેવામાં આવ્યુ કે જ્યારે યોગીને મળવા આવો ત્યારે નહાઈ ધોઈને સેન્ટ લગાવીને જ આવજો. 2 દિવસ પહેલાં એટલે કે 25મેના રોજ કુશીનગર જિલ્લાના મેનપુર કોટ ગામમાં દલિતોની વસતીમાં યોગીના પ્રવાસ પહેલા અધિકારીઓએ એક વિચિત્ર આદેશ કર્યો હતો. ગોરખપુરમાં યોગી આદિત્યનાથના જનતા દરબારમાં તેમને મળવા આવેલા શીખ યુવકને પાઘડી-કિરપાણ ઉતારવાનો મામલાને 24 કલાક પણ થયા નથી ત્યાં જ આવો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.