કોંગ્રેસમાં જૂથવાદ હવે ચરમસિમાએ પહોંચ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાના મુદ્દે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આમને સામને આવ્યાં છે. એટલું જ નહીં, હવે તો ખુદ બાપુએ જ પ્રદેશ પ્રમુખ સામે ખુલ્લેઆમ મોરચો માંડયો છે. હાઇકમાન્ડ સમક્ષ શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ કહ્યું છેકે, ગુજરાત પ્રદેસ કોંગ્રેસની કમાન યુવા નેતાને સોંપો . વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રદેશ પ્રમુખ બદલો .
કોંગ્રેસમાં જૂથવાદ હવે ચરમસિમાએ પહોંચ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાના મુદ્દે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આમને સામને આવ્યાં છે. એટલું જ નહીં, હવે તો ખુદ બાપુએ જ પ્રદેશ પ્રમુખ સામે ખુલ્લેઆમ મોરચો માંડયો છે. હાઇકમાન્ડ સમક્ષ શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ કહ્યું છેકે, ગુજરાત પ્રદેસ કોંગ્રેસની કમાન યુવા નેતાને સોંપો . વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રદેશ પ્રમુખ બદલો .