શંકરસિંહ વાઘેલાએ ભાજપ સાથે નાતો જોડનારા પોતાના દીકરા મહેન્દ્રસિંહને એક સપ્તાહનો સમય આપ્યો છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાનાર પુત્રને વિચાર કરવા સમય આપ્યો છે. જો મહેન્દ્રસિંહ વિચાર નહીં બદલે તો સંબંધ નહીં રાખવા સુધીની ચીમકી આપી છે
શંકરસિંહ વાઘેલાએ ભાજપ સાથે નાતો જોડનારા પોતાના દીકરા મહેન્દ્રસિંહને એક સપ્તાહનો સમય આપ્યો છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાનાર પુત્રને વિચાર કરવા સમય આપ્યો છે. જો મહેન્દ્રસિંહ વિચાર નહીં બદલે તો સંબંધ નહીં રાખવા સુધીની ચીમકી આપી છે
Copyright © 2023 News Views