Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાતમાં મહાનગરપાલિકા વિસ્તાર, નેશનલ હાઇ-વે, રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ મથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ ઉપર આવેલી દુકાનો - સંસ્થાઓ ૨૪ કલાક ખુલ્લી રાખી શકાશે. જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં, સ્ટેટ હાઇ-વે ઉપરની દુકાનો-સંસ્થાઓ સવારે ૬ થી રાત્રે ૦૨.૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી દુકાનો સવારે ૬.૦૦ થી રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. વિધાનસભા ગુહે આજે આ અંગે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ-૨૦૧૯ પસાર કર્યુ હતું. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે વિધાનસભા ગુહમાં જણાવ્યુ હતું કે, સામાન્ય ભાષામાં આપણે જેને ગુમાસ્તા ધારા તરીકે ઓળખીએ છીએ એવા આ અધિનિયમમાં સુધારાથી રાષ્ટ્રકક્ષાએ એકસૂત્રતા તો જળવાશે એટલું જ નહી ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ પુરું પાડી શકાશે. મહિલાઓ માટે નોકરીની વધુ તકો ઉભી થશે અને કામદારોની કામની સ્થિતિમાં સુધારો થશે.

  • ગુજરાતમાં મહાનગરપાલિકા વિસ્તાર, નેશનલ હાઇ-વે, રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ મથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ ઉપર આવેલી દુકાનો - સંસ્થાઓ ૨૪ કલાક ખુલ્લી રાખી શકાશે. જ્યારે નગરપાલિકા વિસ્તારોમાં, સ્ટેટ હાઇ-વે ઉપરની દુકાનો-સંસ્થાઓ સવારે ૬ થી રાત્રે ૦૨.૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જ્યારે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી દુકાનો સવારે ૬.૦૦ થી રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. વિધાનસભા ગુહે આજે આ અંગે ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયમન અને સેવાની શરતો) અધિનિયમ-૨૦૧૯ પસાર કર્યુ હતું. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે વિધાનસભા ગુહમાં જણાવ્યુ હતું કે, સામાન્ય ભાષામાં આપણે જેને ગુમાસ્તા ધારા તરીકે ઓળખીએ છીએ એવા આ અધિનિયમમાં સુધારાથી રાષ્ટ્રકક્ષાએ એકસૂત્રતા તો જળવાશે એટલું જ નહી ધંધો કરવા માટે સાનુકૂળ વાતાવરણ પુરું પાડી શકાશે. મહિલાઓ માટે નોકરીની વધુ તકો ઉભી થશે અને કામદારોની કામની સ્થિતિમાં સુધારો થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ