-
સંસદમાં આજે પ.બંગાળના કોલકાતામાં સીબીઆઇ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ધરણા પ્રદર્શનનો પડઘો પડ્યો હતો. મમતાના પક્ષના સાંસદોએ આ મામલો ઉઠાવ્યો હતો અને ગૃહમંત્રી રાજનાથસિંહ તેનો જવાબ આપી રહ્યાં હતા ત્યારે ટીએમસીના સાંસદોએ સીબીઆઇ કૌન હૈ...તોતા હૈ તોતા હૈ...ના સૂત્રો પોકારીને સીબીઆઇની નિષ્પક્ષ કામગીરી સામે સવાલો કર્યા હતા. સીબીઆઇની ટીમ સારદા ચીટ ફંડ કેસમાં કોલકાતાના પોલીસ કમિશ્નરની ધરપકડ કરવા ગઇ ત્યારે આ ઘર્ષણનો બનાવ બન્યો હતો.
-
સંસદમાં આજે પ.બંગાળના કોલકાતામાં સીબીઆઇ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા ધરણા પ્રદર્શનનો પડઘો પડ્યો હતો. મમતાના પક્ષના સાંસદોએ આ મામલો ઉઠાવ્યો હતો અને ગૃહમંત્રી રાજનાથસિંહ તેનો જવાબ આપી રહ્યાં હતા ત્યારે ટીએમસીના સાંસદોએ સીબીઆઇ કૌન હૈ...તોતા હૈ તોતા હૈ...ના સૂત્રો પોકારીને સીબીઆઇની નિષ્પક્ષ કામગીરી સામે સવાલો કર્યા હતા. સીબીઆઇની ટીમ સારદા ચીટ ફંડ કેસમાં કોલકાતાના પોલીસ કમિશ્નરની ધરપકડ કરવા ગઇ ત્યારે આ ઘર્ષણનો બનાવ બન્યો હતો.