કાશ્મીર ઘાટીમાં કેટલાક સમયથી પથ્થરબાજો અને તેમના સમર્થકો દ્વારા સૈનિકો પર થતાં હુમલાના વિરોધમાં વ્યારા ખાતે બજરંગદળે આવેદનપત્ર આપ્યું હતું અને આતંકવાદીઓની સહાય કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જમ્મુ-કાશ્મીરના કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળના જવાનો પર પથ્થરબાજીની વધી રહેલી ઘટનાના વિરોધમાં વ્યારા ખાતે તાપી જિલ્લા બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાપી સેવાસદનમાં નિવાસી અધિક કલેકટર આઇ.જે. માળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પથ્થરબાજો સામે કાર્યવાહી કરવા સૈનિકોને ખુલ્લી છુટ મળવી જોઇએ.
કાશ્મીર ઘાટીમાં કેટલાક સમયથી પથ્થરબાજો અને તેમના સમર્થકો દ્વારા સૈનિકો પર થતાં હુમલાના વિરોધમાં વ્યારા ખાતે બજરંગદળે આવેદનપત્ર આપ્યું હતું અને આતંકવાદીઓની સહાય કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જમ્મુ-કાશ્મીરના કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળના જવાનો પર પથ્થરબાજીની વધી રહેલી ઘટનાના વિરોધમાં વ્યારા ખાતે તાપી જિલ્લા બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાપી સેવાસદનમાં નિવાસી અધિક કલેકટર આઇ.જે. માળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પથ્થરબાજો સામે કાર્યવાહી કરવા સૈનિકોને ખુલ્લી છુટ મળવી જોઇએ.