Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકડાઉનને કારણે સરકારી કચેરીઓ બંધ હતી, નાગરિકોને ઘરની બહાર નીકળવા પ્રતિબંધ હતો તેવી સ્થિતિમાં જન્મ અને મરણનું રજિસ્ટ્રેશન થઈ શક્યંુ નથી. આથી, ૨૫ માર્ચના લોકડાઉન પહેલાના ૨૧ દિવસ એટલે કે ૪ માર્ચથી ૩૧ જૂલાઈ સુધી જન્મ કે મૃત્યુની નોંધણીમાં વિલંબિત ફી માફ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
 

લોકડાઉનને કારણે સરકારી કચેરીઓ બંધ હતી, નાગરિકોને ઘરની બહાર નીકળવા પ્રતિબંધ હતો તેવી સ્થિતિમાં જન્મ અને મરણનું રજિસ્ટ્રેશન થઈ શક્યંુ નથી. આથી, ૨૫ માર્ચના લોકડાઉન પહેલાના ૨૧ દિવસ એટલે કે ૪ માર્ચથી ૩૧ જૂલાઈ સુધી જન્મ કે મૃત્યુની નોંધણીમાં વિલંબિત ફી માફ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ