કેન્દ્ર સરકારે વેલફેર યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડને ફરજીયાત કરી દીધુ છે. કેન્દ્ર સરકારનાં આ આદેશ પર સ્ટે મુકવાની માગણી કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે અને વચગાળાનો સ્ટે આપવાની ના પાડી દીધી છે. અરજદારે એવી દલીલ કરી હતી કે અનેક લોકો પાસે હજુ પણ આધારકાર્ડની સુવિધા નથી.
કેન્દ્ર સરકારે વેલફેર યોજનાઓનો લાભ લેવા માટે આધારકાર્ડને ફરજીયાત કરી દીધુ છે. કેન્દ્ર સરકારનાં આ આદેશ પર સ્ટે મુકવાની માગણી કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે અને વચગાળાનો સ્ટે આપવાની ના પાડી દીધી છે. અરજદારે એવી દલીલ કરી હતી કે અનેક લોકો પાસે હજુ પણ આધારકાર્ડની સુવિધા નથી.