નવી દિલ્હીની કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવાતા જ ગુજરાતમાં ચૂંટણીની આચારસંહિતાનો અમલ શરુ થઈ ગયો છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નર બી. બી. સ્વેને ગાંધીનગરમાં મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૫૦ હજારથી વધુની રોકડની હેરાફેરી કરતા લોકોની કડક હાથે ચકાસણી અને કાર્યવાહી કરાશે.
નવી દિલ્હીની કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવાતા જ ગુજરાતમાં ચૂંટણીની આચારસંહિતાનો અમલ શરુ થઈ ગયો છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નર બી. બી. સ્વેને ગાંધીનગરમાં મિડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૫૦ હજારથી વધુની રોકડની હેરાફેરી કરતા લોકોની કડક હાથે ચકાસણી અને કાર્યવાહી કરાશે.