Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખરેખર તો સરકારે દેશમાંથી ઈન્કમટેક્સ જ નાબૂદ કરી દેવો જોઈએ તેવુ મંતવ્ય ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ વડોદરામાં સીએ ઈન્સ્ટિટયુટ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં વ્યક્ત કર્યુ હતુ.તેમનુ કહેવુ હતુ કે ભારતમાંથી બેકારી નાબૂદ કરવી હોય તો ૧૨ ટકાનો વિકાસ દર હાંસલ કરવો પડશે.આ માટે  મૂડીની જરૃર પડશે.ભારતમાં જે પણ રોકાણ થાય છે તેનો ૧૫ ટકા હિસ્સો દેશના લાખો પરિવારો દ્વારા થતી બચતનો છે.

ખરેખર તો સરકારે દેશમાંથી ઈન્કમટેક્સ જ નાબૂદ કરી દેવો જોઈએ તેવુ મંતવ્ય ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીએ વડોદરામાં સીએ ઈન્સ્ટિટયુટ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં વ્યક્ત કર્યુ હતુ.તેમનુ કહેવુ હતુ કે ભારતમાંથી બેકારી નાબૂદ કરવી હોય તો ૧૨ ટકાનો વિકાસ દર હાંસલ કરવો પડશે.આ માટે  મૂડીની જરૃર પડશે.ભારતમાં જે પણ રોકાણ થાય છે તેનો ૧૫ ટકા હિસ્સો દેશના લાખો પરિવારો દ્વારા થતી બચતનો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ