-
સુપ્રિમ કોર્ટ દ્વારા રામ જન્મભૂમિ અયોધ્યા જમીન માલિકી હક્ક કેસ પાંચ જજોની બનેલી બંધારણીય બેંચને સોંપ્યો છે. પાંચ જજોમાં મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ રંજન ગોગોઇનો પણ સમાવેશ થાય છે. 10મી જાન્યુઆરીથી સવારે ઉઘડતી કોર્ટે 10 વાગે આ મહત્વના કેસની આખરી સુનાવણી શરૂ થશે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આરએસએસ સહિત સૌ કોઇની નજર તેના પર રહે તેમ છે. દેખીતી રીતે જ તેનો ચુકાદો પણ ભારતની રાજનીતિમાં જબ્બર વળાંક લાવશે.
-
સુપ્રિમ કોર્ટ દ્વારા રામ જન્મભૂમિ અયોધ્યા જમીન માલિકી હક્ક કેસ પાંચ જજોની બનેલી બંધારણીય બેંચને સોંપ્યો છે. પાંચ જજોમાં મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ રંજન ગોગોઇનો પણ સમાવેશ થાય છે. 10મી જાન્યુઆરીથી સવારે ઉઘડતી કોર્ટે 10 વાગે આ મહત્વના કેસની આખરી સુનાવણી શરૂ થશે ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આરએસએસ સહિત સૌ કોઇની નજર તેના પર રહે તેમ છે. દેખીતી રીતે જ તેનો ચુકાદો પણ ભારતની રાજનીતિમાં જબ્બર વળાંક લાવશે.